રામ પ્રસાદ બિસ્મિલ જયંતી: આ રીતે એક ચાદરના કારણે ફસાઇ ગયા ક્રાંતિકારી...

1/7
image

રામ પ્રસાદ બિસ્મિલ મહત્વના સ્વતંત્રતા સેનાની હતા. તેમનો જન્મ 11 જૂન, 1897નાં રોજ શાહજહાપુર, ઉત્તરપ્રદેશમાં થયો હતો.

2/7
image

રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં 10 લોકોએ 9 ઓગષ્ટ, 1925ના રોજ લખનઉના કાકોરી ખાતે ચાલુ ટ્રેને 4 હજારની લૂંટ ચલાવી.

3/7
image

કાંકોરી લૂંટથી હતપ્રભ થયેલ અંગ્રેજ તંત્રને લૂંટ કોણે ચલાવી તે અંગે કોઇ જ માહિતી મળી નહોતી, ઇનામની જાહેરાત છતા માહિતી નહોતી

4/7
image

જો કે એક ચાદર પર રહેલા સિક્કાએ સમગ્ર કાકોરી કાંડને ઉઘાડુ પાડી દીધું હતું, તે ચાદર બિસ્મિલના સાથે બનારસીલાલની હતી 

5/7
image

ત્યાર બાદ એક પછી એક ક્રાંતિકારીઓની ધરપકડ અને આકરી પુછપરછના કારણે આખરે કાકોરી કાંડ ઉકેલવામાં અંગ્રેજો સફળ રહ્યા

6/7
image

આખરે અંગ્રેજ સરકારે હંમેશાની જેમ સુનવણીનું નાટક કરીને રામપ્રસાદ બિસ્મિલ, અશ્ફાક ઉલ્લા ખાં અને રોશન સિંહને ફાંસીની સજા ફટકારી

7/7
image

જ્યારે બિસ્મિલને અંતિમ ઇચ્છા પુછવામાં આવી તો તેમણે કહ્યું, બ્રિટિશરોથી મુક્ત ભારત, અને વૈદિક મંત્રોચ્ચાર કરતા કરતા હસતા મોઢે ફાંસીના માચડે ચડી ગયા