Gardening Tips: છોડના પાનને ખાઈ જતી જીવાત દુર કરવાના 5 દેશી ઈલાજ, ચોમાસામાં છોડ રહેશે લીલાછમ

Gardening Tips for monsoon season: ચોમાસામાં ઘરમાં રહેલા છોડમાં જીવાત થઈ જતી હોય છે. આ જીવાત છોડના પાન ખાઈ જાય છે. ભેજવાળા વાતાવરણમાં છોડમાં ફંગસ થવાનું જોખમ પણ વધી જાય છે. આ બધી જ સમસ્યાને દુર કરવા આ 5 દેશી ઈલાજ અપનાવી શકો છો. આ વસ્તુઓનો છંટકાવ કરવાથી જીવાત ભાગી જાય છે.
 

Gardening Tips: છોડના પાનને ખાઈ જતી જીવાત દુર કરવાના 5 દેશી ઈલાજ, ચોમાસામાં છોડ રહેશે લીલાછમ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More