ખેડૂતોને GSTથી મોટી રાહત, કૃષિ સાધનો સહિત ખાતરના પણ આ તારીખથી ઘટી જશે ભાવ, જાણો

Agriculture GST: રાસાયણિક જંતુનાશકો પર ખેડૂતોએ ફક્ત 18% GST ચૂકવવો પડશે. સરકારે ખેડૂતો અને ઉદ્યોગોની આ માંગણી સ્વીકારી નથી. ફક્ત બાયો જંતુનાશકો પર GST ઘટાડવામાં આવ્યો છે. GST સ્લેબમાં ફેરફાર બાદ, 1800 ccથી ઓછા ટ્રેક્ટર પર GST ઘટાડીને 5% કરવામાં આવશે.
 

ખેડૂતોને GSTથી મોટી રાહત, કૃષિ સાધનો સહિત ખાતરના પણ આ તારીખથી ઘટી જશે ભાવ, જાણો
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More