રેલવેએ બદલ્યો ટિકિટ રિઝર્વેશનનો નિયમ, હવે આધાર કાર્ડ વગર નહીં કરાવી શકો તત્કાલ ટિકિટ

Tatkal Ticket: ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આધાર કાર્ડ અને OTP વગર તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં. આ નવો નિયમ આગામી 1 જુલાઈ 2025થી લાગુ કરવામાં આવશે. આનો મતલબ કે હવે  IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તો તમે તત્કાલ ટિકિટ બુક કરી શકશો નહીં.

રેલવેએ બદલ્યો ટિકિટ રિઝર્વેશનનો નિયમ, હવે આધાર કાર્ડ વગર નહીં કરાવી શકો તત્કાલ ટિકિટ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.