PM Awas Yojana: મોદી સરકાર ઘર બનાવવાનું સ્વપ્ન કરશે સાકાર, 2.50 લાખનો મળશે ફાયદો

PM Awas Yojana: આ યોજના અંગે કેન્દ્રીય મંજૂરી અને દેખરેખ સમિતિ (CSMC)ની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં 3.53 લાખથી વધુ મકાનોના નિર્માણની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.
 

PM Awas Yojana: મોદી સરકાર ઘર બનાવવાનું સ્વપ્ન કરશે સાકાર, 2.50 લાખનો મળશે ફાયદો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.