દર મહિને મળશે ₹3000, મોદી સરકારની આ યોજનાથી આ લોકોને મળશે લાભ, જાણો કેવી રીતે ઉઠાવવો ફાયદો

Government schemes: પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના એ મોદી સરકાર દ્વારા વર્ષ 2019 માં શરૂ કરાયેલી એક પેન્શન યોજના છે, જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી.
 

દર મહિને મળશે ₹3000, મોદી સરકારની આ યોજનાથી આ લોકોને મળશે લાભ, જાણો કેવી રીતે ઉઠાવવો ફાયદો
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More