Bollywood: ઉદાસ ચહેરે પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યો બાદશાહ, રિલેશનશિપ અને સત્ય વિશે પુછ્યા પ્રશ્ન, જુઓ Video

Badshah met Premanand Maharaj: એક પછી એક બોલીવુડ કલાકારો વૃંદાવન પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચી રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પછી હવે રૈપર બાદશાહ તેના ભાઈ સાથે વૃંદાવન પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યા હતા. તેણે કેટલાક પ્રશ્ન કર્યા હતા તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
 

Bollywood: ઉદાસ ચહેરે પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યો બાદશાહ, રિલેશનશિપ અને સત્ય વિશે પુછ્યા પ્રશ્ન, જુઓ Video
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More