લાફાકાંડમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો! જાણો હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

Chaitar Vasava: ગુજરાતમાં ચૈતર વસવાનો મુદ્દો હાલ ખુબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને અપશબ્દો બોલી માર મારવાના પ્રકરણમાં જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને જેલમાંથી છોડાવવા મેદાને આવ્યા છે અને દરેક જગ્યાએ કોઈને કોઈ રીતે રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ હવે ક્યાંક ચૈતર વસાવા (Chaitar Vasava)ને જામીન મામલે મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. એવું જાણવા મળી રહ્યું છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાતમ-આઠમ સહિત તહેવારોના દિવસો હજુ જેલમાં જ ગાળવા પડશે. 
 

લાફાકાંડમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો! જાણો હજુ ક્યાં સુધી જેલમાં રહેવું પડશે?

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More