AAPની સભામાં લાફાકાંડ બાદ રાજનીતિ ગરમાઈ; ઈસુદાનનો મોટો આરોપ, ભાજપે કહ્યું; 'જુઠ્ઠું બોલવાની આદત..'

AAP meeting in Morbi: મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં થયેલા લાફાકાંડ મામલે રાજકારણ ગરમાયું છે. ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે આરોપ લગાવ્યો કે, ભાજપના નેતાઓએ તેમના મળતિયાઓને મોકલીને આમ આદમી પાર્ટીની સભામાં ખલેલ પાડવાનો પ્રયાસ કર્યો. સાથે તેમણે એવો પણ દાવો કર્યો કે, વિસાવદરવાળી થવાના ડરથી ભાજપે આવું કર્યું. જેનો જવાબ આપતા ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવો એ આમ આદમી પાર્ટીની માનસિકતા છે. કોઈ સવાલ કરે તો લાફા મારી દેવા તે યોગ્ય નથી.સરકાર આવી લાફા લાફી કરનાર ને નહિ છોડે.

AAPની સભામાં લાફાકાંડ બાદ રાજનીતિ ગરમાઈ; ઈસુદાનનો મોટો આરોપ, ભાજપે કહ્યું; 'જુઠ્ઠું બોલવાની આદત..'
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More