ભારતમાં ક્યાંય નહીં'ને અમદાવાદમાં જ કેમ થયું એરોપ્લેન ક્રેશ? જાણવા જેવી છે અંબાલાલની આ વાત!

Ambalal Patel Prediction: જ્યોતિષ નિષ્ણાત અંબાલાલ પટેલની જ્યોતિષની દ્રષ્ટિએ એરોપ્લેન ક્રેશ અમદાવાદમાં જ કેમ? અંબાલાલ પટેલના મતે ભારત દેશની કુંડળી અને અમદાવાદની કુંડળીમા 12મી તારીખે મૃત્યુ યોગ થતો હતો, જેના કારણે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની. 

ભારતમાં ક્યાંય નહીં'ને અમદાવાદમાં જ કેમ થયું એરોપ્લેન ક્રેશ? જાણવા જેવી છે અંબાલાલની આ વાત!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.