ઝાડું છોડી પંજો પકડ્યો! આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતાઓની કોંગ્રેસમાં ઘરવાપસી

Gujarat Politics : આમ આદમી પાર્ટીના બે નેતા સૂર્યસિંહ ડાભી અને ઓમ પ્રકાશ તિવારી આજે પક્ષપલટો કરીને કોંગ્રેસમાં સામેલ થયા 

ઝાડું છોડી પંજો પકડ્યો! આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતાઓની કોંગ્રેસમાં ઘરવાપસી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.