છીં...છીં...છીં...અમદાવાદના ખાઉધરા પોઈન્ટના સાંભારમાંથી 'વંદો' નીકળ્યો! ગ્રાહકને કડવો અનુભવ

Ahmdabad News: અમદાવાદ શહેરમાં ખાણીપીણીની ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ અને રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકોને જીવાત નીકળવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જે ચિંતાજનક છે. ફરી એકવાર અમદાવાદના નિકોલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નિકોલના ખાઉધરા પોઈન્ટના સાંભારમાંથી વંદો નીકળ્યો છે. 

છીં...છીં...છીં...અમદાવાદના ખાઉધરા પોઈન્ટના સાંભારમાંથી 'વંદો' નીકળ્યો! ગ્રાહકને કડવો અનુભવ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More