Ahmedabad Plane Crash: આણંદ જિલ્લાના 20 નાગરિકો ફ્લાઇટમાં હતા સવાર, બધાના નામ આવ્યા સામે

Air India Plane Crash News: અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર મુસાફરો વિશે મોટી માહિતી સામે આવી છે. અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટમાં આણંદ જિલ્લાના 20થી વધુ મુસાફરો સવાર થયા હતા.

Ahmedabad Plane Crash: આણંદ જિલ્લાના 20 નાગરિકો ફ્લાઇટમાં હતા સવાર, બધાના નામ આવ્યા સામે

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.