Air Indiaનો મોટો નિર્ણય, 1 ઓગસ્ટથી અમદાવાદ-લંડન ગેટવિક માટે નહીં ઉડે કોઈ ફ્લાઈટ; પછી ક્યારે થશે શરૂ?

Air India: એર ઇન્ડિયાએ 12 જૂને અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલા AI171 વિમાન દુર્ઘટના બાદ એક મોટો બદલાવ કર્યો છે. એરલાઇન હવે અમદાવાદથી લંડનના હીથ્રો માટે ત્રણ સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવશે, જે લંડનના ગેટવિકની જગ્યા લેશે. 

Air Indiaનો મોટો નિર્ણય, 1 ઓગસ્ટથી અમદાવાદ-લંડન ગેટવિક માટે નહીં ઉડે કોઈ ફ્લાઈટ; પછી ક્યારે થશે શરૂ?

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.