અંબાજી મેળામાં જતા પદયાત્રીઓ માટે શરૂ કરાયું હેલ્પ ડેસ્ક, મુશ્કેલીમાં આ નંબર પર કરી શકાશે સંપર્ક

Ambaji Bhadarvi Poonam Mela Start : બનાસકાંઠાના અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો થયો પ્રારંભ.... અંબાજી મંદિર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું.... મોટી સંખ્યામાં પદયાત્રીઓ પહોંચ્યા અંબાજી.... શ્રદ્ધાળુઓ અને મંદિરની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો...
 

અંબાજી મેળામાં જતા પદયાત્રીઓ માટે શરૂ કરાયું હેલ્પ ડેસ્ક, મુશ્કેલીમાં આ નંબર પર કરી શકાશે સંપર્ક

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.