અમદાવાદમાં ઘરવિહોણા લોકોની મદદ કરવા AMCએ ઉપાડ્યું બીડું, ખાસ ડ્રાઈવ કરી 8,431ને આપ્યો આશરો!

AMC News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદમાં ઘરવિહોણા લોકો માટે ૩૫ આશ્રયગૃહો ૨૪ કલાક કાર્યર. શિયાળાની ઋતુમાં ખાસ ડ્રાઇવ દ્વારા ૮,૪૩૧ ઘરવિહોણા લોકોને સુરક્ષિત આશ્રય પૂરું પાડવામાં આવ્યું. રોડ, ફુટપાથ અને બ્રિજ નીચે રહેનારને સુરક્ષિત આશ્રય મળે એ ઉદ્દેશ સાથે AMCની ખાસ ડ્રાઇવ. આશ્રયગૃહોમાં બેડ, ભોજન તેમજ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ

અમદાવાદમાં ઘરવિહોણા લોકોની મદદ કરવા AMCએ ઉપાડ્યું બીડું, ખાસ ડ્રાઈવ કરી 8,431ને આપ્યો આશરો!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More