42000ની જ વસ્તી, 4 વર્ષમાં મનરેગામાં 300 કરોડનું ચુકવણું; અમિત ચાવડાએ કર્યા ગંભીર આક્ષેપ

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં 4 વર્ષમાં મનરેગામાં મટીરીયલમાં ખર્ચ થયેલ 512 કરોડમાંથી સૌથી નાના તાલુકા જાંબુઘોડામાં 216 કરોડનો ખર્ચ થયો હોવાનો વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. તેમજ અમિત ચાવડાએ જાંબુઘોડા તાલુકામાં 200 કરોડ કરતા વધુનું મટીરીયલ સપ્લાય કરનાર ગીરીરાજ ટ્રેડર્સ, ગીરીરાજ સપ્લાયર્સ, જય માતાજી સપ્લાયર્સ, ગીરીરાજ એન્ટરપ્રાઈઝના ભ્રષ્ટાચારની અને મિલ્કતોની તપાસ કરવા માંગ કરી છે.

42000ની જ વસ્તી, 4 વર્ષમાં મનરેગામાં 300 કરોડનું ચુકવણું; અમિત ચાવડાએ કર્યા ગંભીર આક્ષેપ
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More