Bulldozer Justice : બુલડોઝર ન્યાય પર ભાજપ જ નેતાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું-પરિવારને બેઘર કરવાની સજા વાજબી ન ગણાય

Dr Bharat Kanabar On Bulldozer Justice : અમરેલીમાં ભાજપ નેતા ડૉ.ભરત કાનાબારે કર્યું ટ્વીટ....બુલડોઝર જસ્ટિસ ઈઝ નો જસ્ટિસ...પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા વ્યાજબી ન ગણાય.... આપણા ઘરમાં બારીનો કાચ તૂટે તો પણ હલી જઈએ છીએ

Bulldozer Justice : બુલડોઝર ન્યાય પર ભાજપ જ નેતાએ ઉઠાવ્યા સવાલ, કહ્યું-પરિવારને બેઘર કરવાની સજા વાજબી ન ગણાય
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More