રેલવે મુસાફરો ખાસ ધ્યાન રાખે : 100 દિવસ બંધ રહેશે સુરત રેલવે સ્ટેશનના 2 પ્લેટફોર્મ

Surat Railway Station : સુરતના ઉધના રેલવે સ્ટેશન પર યાત્રીઓને અસુવિધાનો સામનો કરવો પડશે. પ્લેટફોર્મ 4-5 બંધ રહેશે, ટ્રેનો હવે સુવિધા વગરના પ્લેટફોર્મ 6 પરથી દોડશે

રેલવે મુસાફરો ખાસ ધ્યાન રાખે : 100 દિવસ બંધ રહેશે સુરત રેલવે સ્ટેશનના 2 પ્લેટફોર્મ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More