સૌરાષ્ટ્રના લોકો માટે ખુશખબર, આ હાઈવે પર ઘટી ગયો ટોલ ટેક્સ, આજથી અમલ થશે

Pithadiya Toll Plaza : રાજકોટ જેતપુર વચ્ચે આવતા ભરુડી અને પીઠડીયા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સમાં ઘટાડો કરાયો છે... આજથી નવા ભાવ લાગુ થશે... સ્થાનિકોના વિરોધની મોટી અસર 

સૌરાષ્ટ્રના લોકો માટે ખુશખબર, આ હાઈવે પર ઘટી ગયો ટોલ ટેક્સ, આજથી અમલ થશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.