Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં મોટો ખુલાસો, આ કારણે હોસ્પિટલની ઇમારત પર પડ્યું હતું વિમાન !

Ahmedabad Plane Crash: પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આ વસ્તુ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે વિમાન રન વેથી "કટઓફ" તરફ ખસી ગયું હતું. આ ટેકનિકલ ખામીને કારણે પાઇલટના નિયંત્રણ પર અસર પડી અને વિમાન નિયંત્રણ બહાર થઈ ગયું હતું અને હોસ્ટેલના બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું.
 

Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં મોટો ખુલાસો, આ  કારણે હોસ્પિટલની ઇમારત પર પડ્યું હતું વિમાન !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.