માંગરોળમાં પુલ તૂટવાની ઘટનામાં તંત્રનો મોટો ખુલાસો! પુલ તૂટ્યો નથી, પણ તોડવામાં આવ્યો છે

Junagadh Bridge Collapse : જૂનાગઢના આજક ગામનો કોઝવે તૂટી પડવાની ઘટના સામે આવી હતી, પરંતું તંત્ર દ્વારા પુલ તૂટ્યો ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે, જાણો શું છે આખો મામલો

માંગરોળમાં પુલ તૂટવાની ઘટનામાં તંત્રનો મોટો ખુલાસો! પુલ તૂટ્યો નથી, પણ તોડવામાં આવ્યો છે
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More