Ahmedabad Plane Crash: બાલ ગોપાલ બચ્ચા પણ મા ના પેટમાં રહેલી નાનકડી જિંદગી ન બચી, ગોદ ભરાઈ માટે આવ્યો હતો પરિવાર

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મોતનો આંક વધે તેવી પૂરી સંભાવના છે. આ દુર્ઘટનાએ સેંકડો પરિવારોને પીડા અને જીવનભરનું દુઃખ આપ્યું છે. મૃતકોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઘણા યુગલો અને પરિવારો છે, પરંતુ અમદાવાદના ધોળકા વિસ્તારના વૈભવ પટેલ અને જીનલ ગોસ્વામીની સ્ટોરી તમને રડાવી મૂકશે. ચાર વર્ષ પહેલા લગ્ન કરનાર આ દંપતી એક બાળકના માતા-પિતા બનવાના હતા.

Ahmedabad Plane Crash: બાલ ગોપાલ બચ્ચા પણ મા ના પેટમાં રહેલી નાનકડી જિંદગી ન બચી, ગોદ ભરાઈ માટે આવ્યો હતો પરિવાર
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More