Gujarat Cyclone : ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું, ક્યારે અને કેવી રીતે આવશે સંકટ તેની અંબાલાલે કરી ખતરનાક આગાહી

Cyclone Attack On Gujarat : ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠાથી મોટું સંકટ આવે તેવી શક્યતા છે... હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરી... તેમણે કહ્યું,  એક સ્પષ્ટ રેખા કેરળથી ગુજરાત સુધી બને છે
 

Gujarat Cyclone : ગુજરાતમાં ત્રાટકી શકે છે વાવાઝોડું, ક્યારે અને કેવી રીતે આવશે સંકટ તેની અંબાલાલે કરી ખતરનાક આગાહી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.