શું ગુજરાતમાં ઝડપાયેલા આતંકીઓનું દિલ્હી બ્લાસ્ટમાં હતું કોઈ કનેક્શન? તપાસ કરશે ATS

Delhi Blast Case: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલા કાર ધમાકાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરશે. આ વચ્ચે ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓનું દિલ્હી બ્લાસ્ટમાં કોઈ કનેક્શન હતું કે નહીં તેની તપાસ ગુજરાત ATS કરશે.

શું ગુજરાતમાં ઝડપાયેલા આતંકીઓનું દિલ્હી બ્લાસ્ટમાં હતું કોઈ કનેક્શન? તપાસ કરશે ATS

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More