Ganesh Chaturthi 2025 : વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકાયા, ઉત્સવ પહેલા શાંતિ ડહોળવાનો પ્રયાસ

Ganesh Utsav 2025 : વડોદરામાં ગણેશ આગમન સમયે માથાકૂટ... અસામાજિક તત્વોએ યાત્રા પર ઈંડા ફેંકતા માહોલ ગરમાયો... હિન્દુ સંગઠનોએ વિરોધ દર્શાવી કડક કાર્યવાહીની કરી માગ

Ganesh Chaturthi 2025 : વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકાયા, ઉત્સવ પહેલા શાંતિ ડહોળવાનો પ્રયાસ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.