અમદાવાદ આ ભયંકર રોગોથી થથર્યું! ઘરે ઘરે છે ખાટલાં, માત્ર 13 દિવસમાં 200થી વધુ કેસ નોંધાતા ખળભળાટ

Waterborne disease outbreak in Ahmedabad: અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા 15 દિવસમાં જ પાણીજન્ય રોગોના 200 જેટલા કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. રોગચાળાના આંકડાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 75 અને ઝેરી મેલેરિયા (ફાલ્સીપેરમ)ના 7 કેસ નોંધાયા છે. કમળો, ટાઇફોઇડ, ઝાડા-ઉલટી અને કોલેરાના કેસો પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

અમદાવાદ આ ભયંકર રોગોથી થથર્યું! ઘરે ઘરે છે ખાટલાં, માત્ર 13 દિવસમાં 200થી વધુ કેસ નોંધાતા ખળભળાટ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More