વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ ભગવદ ગીતા સુરક્ષિત રહી; અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક મોટો ચમત્કાર"

Ahmedabad Plane Crash:  તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના ત્યારે સર્જાય જ્યારે એર ઈન્ડિયાની લંડન જઈ રહેલી ફ્લાઇટ AI 171 એ અમદાવાદથી ઉડાન ભરી અને બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ટકરાયું હતું.
 

 વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ ભગવદ ગીતા સુરક્ષિત રહી; અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એક મોટો ચમત્કાર"
Source: Bureau

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More