જાજા વાસણ ભેગા કરો તો ખખડે...', રામ મોકરિયાના નજીકના સાથી ગોવિંદ પટેલે ભાજપમાં કથિત વિવાદ પર આપ્યું નિવેદન

Govind Patel reacts over internal conflicts in Bharatiya Janata Party in Rajkot: રાજકોટ ભાજપમાં કથિત વિવાદ પર પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે સૂચક નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે વધુ વાસણ ભેગા થાય તો ખખડે, ભાજપમાં મોટા નેતાઓનું સન્માન થતું હોવાનું પૂર્વ મંત્રીએ નિવેદન આપ્યું છે. ગોવિંદ પટેલ રાજ્યસભા સાંસદ રામ મોકરિયાના નજીકના સાથી છે. પરંતુ આજે તેમણે રાજકોટ ભાજપ અને રામ મોકરિયાના કથિત વિવાદ પર બોલવાનો ઈનકાર કર્યો છે.

જાજા વાસણ ભેગા કરો તો ખખડે...', રામ મોકરિયાના નજીકના સાથી ગોવિંદ પટેલે ભાજપમાં કથિત વિવાદ પર આપ્યું નિવેદન
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More