ગીરમાં મોતનો વાયરસ ફેલાયો? સિંહોના મોત બાદ વધુ એક ધારાસભ્યનો પત્ર, ગાંધીનગરથી દોડતી આવી ટીમ

Gujarat Lions Mysterious Death ; અમરેલીના જાફરાબાદ રેન્જમાં સિંહબાળના મોત પર વધુ એક લેટર...હીરા સોલંકી બાદ ધારાસભ્ય જે.વી.કાકડિયાનો વન મંત્રીને પત્ર...વન વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ...ગંભીર વાયરસને કારણે મોત થયાનો પત્રમાં ઉલ્લેખ...
 

ગીરમાં મોતનો વાયરસ ફેલાયો? સિંહોના મોત બાદ વધુ એક ધારાસભ્યનો પત્ર, ગાંધીનગરથી દોડતી આવી ટીમ

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.