ગર્જનાથી ગાથા સુધી સાંભળો જય-વીરુની દંતકથા! ગીરના બે સિંહો મર્યા નથી…અમર બની ગયા!

Gir lion duo Jay-Veeru is being kept alive: રાજ્યસભાના સાંસદ અને જાણીતા સિંહ-પ્રેમી પરિમલ નથવાણીએ ગીરના પ્રસિદ્ધ સિંહો જય અને વીરુની યાદમાં એક ખાસ લોકગીત “જય-વીરુ ની જોડી” અને ડોક્યૂમેન્ટ્રી “જય-વીરુ ની અમર ગાથા” નું લોકાર્પણ કર્યું. આ બંને સિંહોનું તાજેતરમાં જ અવસાન થયું છે, અને આ પ્રસ્તુતિનો ઉદ્દેશ તેમના અનન્ય બંધન અને વારસાને સન્માનિત કરવાનો છે.

ગર્જનાથી ગાથા સુધી સાંભળો જય-વીરુની દંતકથા! ગીરના બે સિંહો મર્યા નથી…અમર બની ગયા!
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More