ગુજરાતનું અનોખું નાગ મંદિર : વર-કન્યાના વિવાદો, છેડાછેડી જેવી માનતાઓ પૂરી કરે છે માલબાપા

Historic Temple Of Malbapa In Manekwada : જુનાગઢ કેશોદ નજીક આવેલા માલબાપાના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ પોતાની માનતા લઈ આવે છે અને માલ બાપાને શીશ નમાવે છે. શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં હજારોની સંખ્યામાં ભાવિકોની ભીડ ઉમટી પડે છે. આવો જાણીએ માણેકવાડાનો ઇતિહાસ

ગુજરાતનું અનોખું નાગ મંદિર : વર-કન્યાના વિવાદો, છેડાછેડી જેવી માનતાઓ પૂરી કરે છે માલબાપા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More