ગુજરાતના ગરીબો પર નવેમ્બરની પહેલી તારીખથી મોટું સંકટ, આજથી નહિ મળે રાશન, દુકાનદારો હડતાળ પર

Ration Shop Owners On Strike : પડતર માંગ ન સંતોષાતા આજથી ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર...ગુજરાતના 75 લાખ જરૂરિયાત મંદ લોકો અનાજથી રહેશે વંચિત...મુખ્ય 20 પડતર માંગ ન સંતોષાતા એસોસિએશનને આપી છે અચોક્કસ મુદ્દતની હડતાળ.

ગુજરાતના ગરીબો પર નવેમ્બરની પહેલી તારીખથી મોટું સંકટ, આજથી નહિ મળે રાશન, દુકાનદારો હડતાળ પર
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More