ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર, વાર્તાકાર જોરાવરસિંહ જાદવનું નિધન, લોકકલા ક્ષેત્રનો એક તારો ખરી ગયો

Zoravarsinh Jadav : ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર જોરાવરસિંહ જાદવનું આજે નિધન થતાં લોકસાહિત્ય જગતમાંથી એક વિશાળ તારો હવે ખરી ગયો છે. જેમને પોતાનું આખું જીવન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું. એમના નિધનથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં અને લોકકલા ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે. 

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર, વાર્તાકાર જોરાવરસિંહ જાદવનું નિધન, લોકકલા ક્ષેત્રનો એક તારો ખરી ગયો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More