ગુજરાતના પાટીદારો બરાબરના બગડ્યા, વૃદ્ધ પર હુમલો થતા સુરતથી દોડી આવ્યો કાફલો

Patidar Samaj Protest ; વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો થતા પાટીદારો આકરા પાણીએ આવ્યા છે. ભાવનગરમાં રાતોરાત બેઠક બોલાવી, જેના માટે સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના, આજે સાંજે કાળાતળાવ ગામમાં મોટી સભા
 

ગુજરાતના પાટીદારો બરાબરના બગડ્યા, વૃદ્ધ પર હુમલો થતા સુરતથી દોડી આવ્યો કાફલો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More