ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ! યાર્ડમાં ખેડૂતોના માલને પલળતા અટકાવવા ખાસ સૂચના

Junagadh News: હાલમાં રાજયના અનેક વિસ્તારોમાં માથે મંડાતી વાવાઝોડા જેવી પરિસ્થિતિ વચ્ચે અણધાર્યા વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડો માટે નવો પડકાર ઉભો થયો છે. ખાસ કરીને એવું જોવા મળે છે કે, ખેડૂતો જ્યારે પોતાની ઋતુગત ઉપજ જેમ કે કેરી, ડાંગર, ઘઉં, ચણા કે અન્ય જણસ યાર્ડમાં વેચવા માટે લાવે છે ત્યારે વરસાદના કારણે માલ પલળી જાય છે અને આથી મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.
 

ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ! યાર્ડમાં ખેડૂતોના માલને પલળતા અટકાવવા ખાસ સૂચના

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More