વિસાવદરના જો અને તો : રાદડિયા મંત્રી બને તો કોની કોની મહેચ્છા પર પાણી ફરી વળે?

Visavday Byelection 2025 : પેટાચૂંટણીના પરિણામો પછી અષાઢી બીજના શુભ મુહૂર્તે ભુપેન્દ્ર પટેલ સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરે એવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે કોને નવી કોટી સીવડાવવી પડશે? કોની સીવડાવેલી કોટી કબાટમાં જ રહેશે?
 

વિસાવદરના જો અને તો : રાદડિયા મંત્રી બને તો કોની કોની મહેચ્છા પર પાણી ફરી વળે?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.