આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો કારણ કે..

આજે શહેરમાં ધામધૂમથી રથયાત્રા નીકળી રહી છે

આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો કારણ કે..

અમદાવાદ : આજે અમદાવાદમાં 141મી રથયાત્રા નીકળી રહી છે. આ રથયાત્રાની તૈયારી ધામધૂમથી થઈ રહી છે. આ રથયાત્રાને લઈને શહેરમાં કડક સિક્યુ્રિટી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સંજોગોમાં ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે શહેરના કેટલાક રૂટ બંધ રાખવામાં આવ્યો છે તેમજ કેટલાક રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

— Ahmedabad Police (@AhmedabadPolice) July 11, 2018

બંધ રસ્તાઓની જાણકારી 

  • સવારે 7.00 થી 9.00 જમાલપુર મંદિરથી ગોળલીમડા
  • 9.00 થી 10.30 ગોળલીમડાથી ખાડિયા
  • 10.30 થી 11.15 ખાડિયાથી કાલુપુર સર્કલ
  • 11.15 થી 12.00 કાલુપુર સર્કલથી સરસપુર ક્રોસ રોડ
  • 12.00 થી 1.30 સરસપુરથી શારદાબેન હોસ્પિટલ
  • 1.30 થી 2.00 શારદાબેન હોસ્પિટલથી કાલુપુર
  • 2.00 થી 2.30 કાલુપુર સર્કલથી પ્રેમદરવાજા
  • 2.30 થી 3.15 પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલા
  • 3.15 થી 3.45 દિલ્હી ચકલાથી શાહપુર સર્કલ
  • 3.45 થી 4.30 શાહપુર સર્કલથી આર.સી. સ્કૂલ
  • 4.30 થી 5.00 આર.સી. સ્કૂલથી પિથાલિયા બુમ્બા
  • 5.00 થી 5.45 પિથાલિયા બુમ્બાથી પાનકોર નાકા
  • 5.45 થી 6.30 પાનકોર નાકાથી માણેકચોક
  • સાંજે 6.30 થી 8.00 માણેકચોકથી જમાલપુર મંદિર

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news