જગતના તાત માટે બન્યા તારણહાર! મુશ્કેલીના સમયમાં ચુકવી દીધું 290 ખેડૂતોનું દેવું, જાણો

Paid Debts of Farmers: સુરતમાં રહેતા અને મૂળ જીરા ગામના વતની બાબુભાઈ જીરાવાળા ખેડૂતોની વ્હારે આવ્યા છે.બાબુભાઈના માતાની પુણ્યતિથી નિમિતે જીરા ગામના 290 ખેડૂતોનું દેવું માફ કરાવ્યું છે. જેમાં બાબુભાઈએ રૂપિયા 90 લાખ ભાવનગર કોઓપરેટીવ બેંકમા ભરી દીધા છે.
 

જગતના તાત માટે બન્યા તારણહાર! મુશ્કેલીના સમયમાં ચુકવી દીધું 290 ખેડૂતોનું દેવું, જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More