જૈન મુનિ અરવિંદસાગર મહારાજની મહેનત રંગ લાવી, બનાવ્યું 100 વર્ષનું પંચાંગ

100 Year Panchang : સામાન્ય રીતે પંચાંગ સવા વર્ષનું હોય છે, પરંતું જૈનાચાર્ય અરવિંદ સાગરજીએ ૧૦૦ વર્ષ માટેનું પંચાંગ બનાવ્યું... આગામી ૧૦૦ વર્ષ માટેના મુર્હત તહેવાર, ગ્રહોની માહિતી મળી શકશે
 

જૈન મુનિ અરવિંદસાગર મહારાજની મહેનત રંગ લાવી, બનાવ્યું 100 વર્ષનું પંચાંગ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.