Surat Rape Case : દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર મહારાજને 10 વર્ષની સજા ફટકારાઈ

Jain Muni Rape Case : સુરત દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા... જૈન મુનિ હજુ 2 વર્ષ જેલવાસ ભોગવશે... જૈન મુનિ 8 વર્ષ ભોગવી ચૂક્યા છે જેલવાસ... જૈન મુનિને 25 હજારનો દંડ પણ ફટકાર્યો

Surat Rape Case : દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગર મહારાજને 10 વર્ષની સજા ફટકારાઈ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More