જુનાગઢના ઝુમાં સિંહો માટે નવો પ્રોગ્રામ લોન્ચ: પાંજરામાં રહીને પણ જંગલ જેવો શિકારી બનશે

Junagadh Sakkarbaugh Zoo : જુનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહો માટે ‘એનરીચમેન્ટ’ પ્રોગ્રામથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધર્યું, ઝૂમાં સિંહો હવે કસરત કરે છે અને શિકાર શોધે છે, ‘એનરીચમેન્ટ’ થી બ્રીડિંગ કેપેસિટીમાં વધારો
 

જુનાગઢના ઝુમાં સિંહો માટે નવો પ્રોગ્રામ લોન્ચ: પાંજરામાં રહીને પણ જંગલ જેવો શિકારી બનશે
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More