'કાલે અમરનાથ મંદિરમાં આરતી કરતા નહીં બાકી લોહીયાળ ક્રાંતિ થશે', પી.ટી જાડેજાની ધમકી

PT Jadeja threatens his servants: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. દોઢસોફુટ રીંગ રોડ પર બીગ બજાર પાછળના મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હતું, તેના બેનરો મંદિર બહાર લગાવેલ હોય જેથી પી.ટી.જાડેજાએ અમરનાથ મંદિરમાં આરતી ન કરવા સ્વયંયસેવકોને મહાઆરતી ન કરવા ધમકી આપી હતી. ત્યારબાદ મંદિર ગ્રુપ દ્વારા લગાવેલા બેનરો પણ તોડી નાખ્યા હતા. આ મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

'કાલે અમરનાથ મંદિરમાં આરતી કરતા નહીં બાકી લોહીયાળ ક્રાંતિ થશે', પી.ટી જાડેજાની ધમકી
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More