ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બીજી વખત આવશે માદરે વતન! જાણો શું છે સંભવિત કાર્યક્રમ?

Prime Minister of Gujarat: ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી બીજી વખત માદરે વતન પધારી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે પોતાની માતૃભૂમિ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વડનગર અને બેચરાજી ખાતે વિવિધ વિકાસાત્મક કાર્યક્રમોમાં હાજરી આપશે.

ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બીજી વખત આવશે માદરે વતન! જાણો શું છે સંભવિત કાર્યક્રમ?

About the Author

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.