તાનાશાહી નહિ ચાલે, રાજકીય ઈશારે ધરપકડ થઈ : પીટી જાડેજાની ધરપકડ પર બોલ્યા પદ્મિનીબા

Padminiba Vala On PT Jadeja Arrested : રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની ધરપકડ... બે દિવસ પહેલા અમરનાથ મંદિરમાં આરતી ન કરવાની ધમકી આપવા મુદ્દે કાર્યવાહી.. પીટી સામે પાસા હેઠળ એક્શન... સાબરમતી જેલમાં મોકલાયા પીટી જાડેજા..
 

તાનાશાહી નહિ ચાલે, રાજકીય ઈશારે ધરપકડ થઈ : પીટી જાડેજાની ધરપકડ પર બોલ્યા પદ્મિનીબા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.