રાજકારણમાં જોડાવા અંગે સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલનું મોટું નિવેદન

Khodaldham Naresh Patel On Poltics : ખોડલધામના પાટીદારના અગ્રણી નરેશ પટેલને વારંવાર પૂછાય છે કે તેઓ રાજકારણમાં ક્યારે જોડાશે, ત્યારે તેમણે આખરે જવાબ આપી દીધો

રાજકારણમાં જોડાવા અંગે સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલનું મોટું નિવેદન
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More