પાટીલનું મોટું નિવેદન : વકફ બિલ સુધારા માટે માત્ર હિન્દુઓ જ નહિ, પારસી અને મુસ્લિમો પણ સહમત હતા

CR Patil On Waqf Bill 2025 : વકફ સંશોધન બિલ મુદ્દે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર. પાટીલે આપ્યું નિવેદન... કહ્યું, આવા નિયમો રદ થવા જોઈએ... વકફ બિલમાં સુધારો કરવામાં આવે તેવી ઘણા લોકોની અપેક્ષા હતી...સંસદમાં લોકોની ગેરસમજ દૂર કરવામાં આવી

પાટીલનું મોટું નિવેદન : વકફ બિલ સુધારા માટે માત્ર હિન્દુઓ જ નહિ, પારસી અને મુસ્લિમો પણ સહમત હતા

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.