Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશના સ્વાસ્થ્ય અંગે આવ્યા મોટા અપડેટ

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચકચાર મચાવી હતી. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 સહિત કુલ 270 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો.

 Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશના સ્વાસ્થ્ય અંગે આવ્યા મોટા અપડેટ

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.