સોમનાથથી ચેન્નાઈનો રાજકીય ચક્રવ્યૂહ ભેદશે PM મોદી? સૌરાષ્ટ્રથી શરૂઆત, 2026માં બંગાળ જ નહીં તમિલનાડુ પર પણ છે નજર

Tamil Nadu elections: વર્ષ 2026માં આસામ, બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપનું ધ્યાન માત્ર આસામ અને બંગાળ જીતવા પર જ નથી, પરંતુ તમિલનાડુ પર પણ છે. પીએમ મોદીને આશા છે કે 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ 'સોમનાથ' ખાતે આયોજિત 'સ્વાભિમાન પર્વ'થી તમિલનાડુના રામેશ્વરમ સુધી ભગવો લહેરાશે, જે તમિલનાડુમાં ભાજપની સ્થિતિ મજબૂત કરી શકે છે.

સોમનાથથી ચેન્નાઈનો રાજકીય ચક્રવ્યૂહ ભેદશે PM મોદી? સૌરાષ્ટ્રથી શરૂઆત, 2026માં બંગાળ જ નહીં તમિલનાડુ પર પણ છે નજર

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More