ભાદરવી પૂનમના દિવસે મોટું સંકટ; બપોરે 12:30 પછી શ્રદ્ધાળુઓને અંબાજીમાં દર્શન કરવા નહીં મળે...!!!

AMBAJI BHADARVI POONAM: અંબાજી ખાતે ભાદરવી મહામેળાના સુચારુ આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. યાત્રાળુઓ માટે સુદ્રઢ અને ઉત્તમ વ્યવસ્થાઓ પૂરી પાડવા વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ભાદરવી પૂનમીયા મહામેળો 2025 દરમિયાન આવનાર યાત્રાળુઓ માટે સુદ્રઢ અને ઉત્તમ વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે આયોજન કરવામાં આવશે.

ભાદરવી પૂનમના દિવસે મોટું સંકટ; બપોરે 12:30 પછી શ્રદ્ધાળુઓને અંબાજીમાં દર્શન કરવા નહીં મળે...!!!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.